SELECTION close
પરથારો chevron_right પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) chevron_right સારંગપુર (૧૮) chevron_right કારિયાણી (૧૨) chevron_right લોયા (૧૮) chevron_right પંચાળા (૭) chevron_right ગઢડા મધ્ય (૬૭) chevron_right વરતાલ (૨૦) chevron_right અમદાવાદ (૩) chevron_right ગઢડા અંત્ય (૩૯) chevron_right ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) chevron_right વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરિશિષ્ટ chevron_right
menu
dark_mode

વચનામૃત નિરૂપણ

વચનામૃતમાં આવતા કઠિન શબ્દો તથા ગહન સિદ્ધાંતો સરળતાથી સમજી શકાય તે માટે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પોતાની કથા-વાર્તામાં તેનો અત્યંત સરળ, સચોટ અને માર્મિક ઉકેલ દર્શાવતા. આ ઉપરાંત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા થયેલું કેટલાક વચનામૃતોનું અદ્ભુત રહસ્યોદ્ઘાટન અહીં નિરૂપણ રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.


Vachanamrut Nirupan

The Vachanamrut granth dialog is in Gujarati. However, for the contemporary reader, certain words and explanations may be daunting, even in the English translation. Only a brahmaswarup sant can simplify those words in a palatable form. Brahmaswarup Yogiji Maharaj has done exactly so countless times in his jivan charitra. Moreover, Aksharbrahma Gunatitanand Swami (in the Swamini Vato), Brahmaswarup Pragji Bhakta, and Brahmaswarup Shastriji Maharaj have also explained certain topics in the Vachanamrut to devotees present. These experiential elaborations of certain words or phrases by these Brahmaswarup Satpurushes have been presented here.