વચનામૃત નિરૂપણ

પંચાળા ૧

પંચાળાનું પહેલું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “વિચારને પામ્યો તે ક્યારે કહેવાય? તો જ્યારે એક ભગવાન ને અક્ષરધામ એ બે વિના કોઈ વાત નજરમાં જ ન આવે ત્યારે ખરેખરો વિચારને પામ્યો કહેવાય.”

[સ્વામીની વાતો: ૮/૧૬૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ