વચનામૃત નિરૂપણ

પંચાળા ૨

ગુણાતીતાનંદ સ્વામી કહે, “યોગવાળો ભગવાનને અખંડ ધારે પણ જો આવો યોગ હોય તો તો ઠીક; ને તે ન હોય ત્યારે સાંખ્યનું કામ પડે છે, ને પ્રકૃતિ સુધી તેના રૂપને જાણી મૂકે ત્યારે નિર્વિઘ્ન રહેવાય.” તે ઉપર યોગ ને સાંખ્યનું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “તે સારુ એ શીખી રાખવું.”

[સ્વામીની વાતો: ૬/૮૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ