વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૩૮

તા. ૮/૯/૧૯૬૭, મુંબઈ. સવારની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૩૮ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ભગવાન વિના રહી ન શકે તે એકાંતિક ભક્તિ. પ્રવેશ થાય તે શું? તે ભાવને પામી જાય તે પ્રવેશ. પોતાનો ભાવ ન રહે. ‘જો, ગગા, મા....’ પણ કોની? પોતાની કે ગગાની? પણ એ દીકરામાં પ્રવેશ... વિજ્ઞાનદાસને ભગતજીમાં જેવી રટના લાગી તેવી લાગવી જોઈએ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૨૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ