વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૧૫

તા. ૩૧/૩/૧૯૬૩, કપોળવાડી. રવિસભામાં વચનામૃત ગઢડા અંત્ય ૧૫ ઉપર ઘણી વાતો કરીને મુદ્દો સમજાવતાં યોગીજી મહારાજ બોલ્યા, “અવગુણ-અભાવ ન આવે. આનંદના ફુવારા છૂટે તે જ પાટો ગોઠ્યો. અહીં મોક્ષની ભૂખ ઊઘડે તો શ્રવણ મનન થાય... પાટો ગોઠે તે પોતાનો અવગુણ લે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૫૬]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ