વચનામૃત નિરૂપણ

સારંગપુર ૪

યોગીજી મહારાજ કહે, “પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવો. દેહ ને આત્મા જુદા છે. દેહના ગુણ જુદા છે. આ બધો વ્યવહાર દેહ ઉપર છે. આપણો આત્મા બ્રહ્મ ચેતન છે. સારંગપુરનું ૪થું વચનામૃત વાંચીને વિચારવું. સારંગપુરનું ૧લું વચનામૃત મન જીતવાનું વાંચીને વિચારવું. હવે આપણે બ્રહ્મકિલ્લોલ કરવો.”

[યોગીવાણી: ૨૯/૯૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ