Format:
En
ગઢડા પ્રથમ - ૧૪
ગઢડા પ્રથમ - ૧૫
ગઢડા પ્રથમ - ૧૬
ગઢડા પ્રથમ - ૧૭
ગઢડા પ્રથમ - ૧૮
ગઢડા પ્રથમ - ૨૩
ગઢડા પ્રથમ - ૨૬
ગઢડા પ્રથમ - ૪૪
ગઢડા પ્રથમ - ૫૪
ગઢડા પ્રથમ - ૬૩
ગઢડા પ્રથમ - ૬૮
ગઢડા પ્રથમ - ૭૧
ગઢડા પ્રથમ - ૭૬
સારંગપુર - ૧
સારંગપુર - ૯
કારિયાણી - ૮
કારિયાણી - ૯
કારિયાણી - ૧૦
કારિયાણી - ૧૧
લોયા - ૭
લોયા - ૧૦
લોયા - ૧૨
લોયા - ૧૭
ગઢડા મધ્ય - ૪
ગઢડા મધ્ય - ૭
ગઢડા મધ્ય - ૯
ગઢડા મધ્ય - ૧૦
ગઢડા મધ્ય - ૧૧
ગઢડા મધ્ય - ૧૨
ગઢડા મધ્ય - ૧૩
ગઢડા મધ્ય - ૧૪
ગઢડા મધ્ય - ૧૭
ગઢડા મધ્ય - ૨૨
ગઢડા મધ્ય - ૨૪
ગઢડા મધ્ય - ૨૬
ગઢડા મધ્ય - ૨૮
ગઢડા મધ્ય - ૩૦
ગઢડા મધ્ય - ૩૭
ગઢડા મધ્ય - ૪૫
ગઢડા મધ્ય - ૪૯
ગઢડા મધ્ય - ૫૧
ગઢડા મધ્ય - ૫૪
ગઢડા મધ્ય - ૫૭
ગઢડા મધ્ય - ૫૯
ગઢડા મધ્ય - ૬૨
ગઢડા મધ્ય - ૬૩
વરતાલ - ૧
વરતાલ - ૧૧
વરતાલ - ૨૦
અમદાવાદ - ૨
અમદાવાદ - ૩
ગઢડા અંત્ય - ૨
ગઢડા અંત્ય - ૫
ગઢડા અંત્ય - ૭
ગઢડા અંત્ય - ૮
ગઢડા અંત્ય - ૧૧
ગઢડા અંત્ય - ૧૨
ગઢડા અંત્ય - ૧૪
ગઢડા અંત્ય - ૨૬
ગઢડા અંત્ય - ૩૦
ગઢડા અંત્ય - ૩૮
ગઢડા અંત્ય - ૩૯
વચનામૃત મહિમા
વરતાલ ૧૧
વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું જે, “આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.”
તા. ૬/૪/૧૯૫૯, વહેલી સવારે મેડા ઉપર ગોષ્ટિ કરતાં યોગીજી મહારાજ કહે, “વરતાલનું ૧૧ વચનામૃત સિદ્ધ કરીએ તો જ કામ થાય... આટલું એક વચનામૃત સિદ્ધ કર્યું હોય તો કામ થઈ જાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૬]
આ વચનામૃતની વિશિષ્ટ ઓળખ આપતાં તા. ૬/૬/૧૯૬૮ના રોજ ગોંડલમાં યોગીજી મહારાજ કહે, “બ્રહ્મરૂપ થવાનું વચનામૃત - વરતાલ ૧૧.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૮૨]
તા. ૧૨/૩/૧૯૬૬, મુંબઈ. કથાપ્રસંગમાં વરતાલ ૧૧ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “બ્રહ્મરૂપ થવાનું વચનામૃત હાલે છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૨૮]