કીર્તન મુક્તાવલી
2-1254: જેણે જાત ઘસી સદાય વિચરી
જેણે જાત ઘસી સદાય વિચરી
સાધુ મધુરવદનદાસ
મંગલાચરણ
જેણે જાત ઘસી સદાય વિચરી, કીધું ભલું વિશ્વનું,
જેણે મંદિર સંત શાસ્ત્ર રચીને, કલ્યાણ સૌનું કર્યું;
જેણે રાજ કર્યું દિલે સકલના, શોભે ગુણો સંતના,
ભાવે જન્મ શતાબ્દીએ પ્રમુખજી, ગાઈ કરું વંદના.