કીર્તન મુક્તાવલી

2-1321: તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી સ્તુતિ

તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી સ્તુતિ

સાધુ અક્ષરજીવનદાસ

શ્રી સ્વામિનારાયણ ચરિત માનસ

ભુજ ઊર્ધ્વ લે ઇક પાઁવ ઠાઢ઼ે, અડ઼િગ તન કી સુધ તજી,

દૃગ ઉભય નાસા પર દિયે, કટિમેખલા મુઁજ કી સજી;

કૌપીન કેવલ અંગ ધારી, બ્રહ્મચારી બટુ અરે,

બસ નીલકંઠ જુ પુલહ આશ્રમ, ગંડકી તટ તપ કરે ... (૧)

 

સિર પર જટાજૂટ પિંક સોહે, મનહુઁ હેમ મુકુટ લિયા,

ધરિ તુલસિ કંઠી દોલડી, અરુ ઊર્ધ્વપુંડ્ર તિલક કિયા;

શુભ ચંદ્ર સોહે ગોલ કંકુમ, ગગન ભાલ વિશાલ રે,

બસ નીલકંઠ જુ પુલહ આશ્રમ, ગંડકી તટ તપ કરે ... (૨)

 

અતિ વાયુ શીતલ બહત સનનન, ગિરત હિમ બરખા સદા,

તપ ભૂમિ જાકો કહત હૈ, બસતી ન કોઉ દીસત કદા;

દૃઢ હૃદય મેં વૈરાગ્ય ધાર્યો, આસ નહિં કોઉ અંતરે,

બસ નીલકંઠ જુ પુલહ આશ્રમ, ગંડકી તટ તપ કરે ... (૩)

 

ૐ ભૂર્ ભુવઃ સ્વઃ મંત્ર જાપે, કરે સૂરજ વંદના,

કબુ ઋચા ગાવૈ સામવેદી, લેશ પરસહિ દંદ ના;

અતિશય તનૂ કૃશ હો ગઈ, હડ્ડી દિખત કંકાલ રે;

બસ નીલકંઠ જુ પુલહ આશ્રમ, ગંડકી તટ તપ કરે ... (૪)